મોરબી: મોરબી જીલ્લાના વાંકાનેરના ચકચારી અમીત અશ્વિનભાઈ કોટેચાની હત્યા કેસમાં ત્રણને મોરબી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
Morvi, Morbi | Aug 8, 2025
મોરબી જીલ્લાના વાંકાનેરના ચકચારી અમીત અશ્વિનભાઈ કોટેચાની ઘાતકી હત્યા કેસમાં હત્યાના આરોપી ઈમરાન ફારૂકભાઈ છબીબી, ઈનાયત...