ઊંઝા ગંજ બજારના એક વેપારી સાથે રૂપિયા 1.72 કરોડની છેતરપિંડી થઈ છે રાજકોટના બે વેપારીઓએ જીરાનો માલ મંગાવી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ઊંઝા: ઊંઝા ના વેપારી સાથે 1.72 કરોડની છેતરપિંડી, રાજકોટના 2 વેપારી સામે ઊંઝામાં ફરિયાદ નોંધાઈ - Unjha News