*નાના બાળકો અને યુવાઓમાં હાર્ટ અટેક જેવા ગંભીર રોગ સામાન્ય દેખાવા લાગ્યા છે તેનું કારણ રાસાયણિક ખાતર અને દવા છે : ખેડુતશ્રી ભારતસિંહ બારીયા* ૦૦૦ દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અંતરિયાળ એવા રામા ગામના પ્રગતિશીલ ખેડુતશ્રી ભારતસિંહ બારીયાએ વર્ષ ૨૦૧૩ માં આત્મા પ્રોજેકટમાં જોડાયા બાદ વિવિધ સ્થ