Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

ગોધરા: કાકણપુર-પઢિયાર ગામે અશ્વની લાત વાગતા ૩૨ વર્ષીય યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું

Godhra, Panch Mahals | Mar 30, 2026
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ના પઢિયાર ગામે અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના બનવા પામી છે પઢિયાર ગામના ૩૨ વર્ષીય આશાસ્પદ યુવાનને પાલતુ અશ્વએ લાત મારતા મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ગોધરા તાલુકાના કાકણપુર, પઢિયાર ગામે રહેતા 32 વર્ષના હિતેશ કુમાર રમેશભાઈ પટેલ નામના યુવાન જ્યારે અશ્વની નજીક હતા, ત્યારે અચાનક અશ્વે પાછળના ભાગેથી જોરદાર લાત મારી હતી.અશ્વની લાત સીધી યુવાનના છાત