સાણંદમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ ભારતીય બંધારણના પ્રણેતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી અન્વયે આજરોજ બુધવાર તા. ૨૬ નવેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે સાણંદ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં...