હિંમતનગર: કડીયાદરા ગામના સ્થાનિકોએ પાણી ભરાવાની સમસ્યાને લઈ પ્રાંતકચેરીએ ધરણા યોજ્યા:સ્થાનિક હર્ષદભાઈએ આપી પ્રતિક્રિયા#jansamasya
Himatnagar, Sabar Kantha | Jul 6, 2025
કડીયાદરા ગામે વરસાદી પાણી ભરાવાને લઈ રામનગર વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.ઘરમાં રહેલા ઘરવખરી સહિતનો સમાન ભીંજાઈ...