Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

પાલનપુર શહેર: એરોમાં સર્કલ ઉપર બંધ રહેતી લાઈટો મામલે જાગૃત નાગરિકોએ R&B કચેરીમાં આવેદનપત્ર આપ્યું,

Palanpur City, Banas Kantha | Jul 5, 2025
પાલનપુર શહેરના એરોમાં સર્કલ ઉપર છેલ્લા ઘણા સમયથી લાઈટો બંધ રહે છે પરંતુ તેની લાઈટો બંધ રહેતા અકસ્માતો સર્જાતા હોય છે જેને લઈને શનિવારે 3:30 કલાકે શહેરના જાગૃત નાગરિકો R&B કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં લાઇટો શરૂ કરવા તેમજ બેચરપુરા નજીકના ઘરનાળુ ભરાઈ જતા વરસાદમાં બેચરપુરા માં પાણી ભરાઈ ગયા હતા . જેને લઇ અને આ ઘરનાળાની સફાઈ કરવા મામલે આવેદનપત્ર આપી અને લેખિતમાં રજૂઆત કરી હતી અને જો કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

MORE NEWS

No related stories for this location.