આજ રોજ શ્રી ખોડીયાર મંદિર અયાવેજથી ભવ્ય રીતે નીકળેલ શ્રી ખોડિયાર માતાજીની શોભાયાત્રા તળાજા શહેર ખાતે આગમન કરી હતી. શોભાયાત્રા મહુવા ચોકડી પહોંચતા તળાજા ના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સહિત શહેરના આગેવાનો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા સૌ આગેવાનો દ્વારા શ્રી ખોડિયાર માતાજીની શો