રતનપર રોયલ ગ્રુપ દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે વઢવાણ મહાજન પાંજરાપોળ માટે ફાળો એકઠો કરવાની સાથે સાથે સાંજના સમયે વીજતાર તેમજ રસ્તા પર થી દોરી એકઠી કરવામાં આવી હતી જેથી પક્ષીઓ તેમજ લોકોને અકસ્માત થી બચાવી શકાય આ ઉપરાતં રતનપર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા રોયલ ગૃપને જીવદયા માટે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.