કેશોદ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને રાત્રે પાણીએ રોવાનો વારો આવ્યો છે જેને લઇ સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ નુકસાની થયેલ સર્વેની કામગીરીમાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો
કેશોદ: ખેડૂતોને થયેલ નુકસાની નું સર્વે સરકાર દ્વારા કરવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો - Keshod News