જુનાગઢ શહેરના ખલીલપુર રોડ પર નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની કામગીરી પૂર્ણ થઈ છે બિલ્ડીંગનું કામ પૂર્ણ થઈ જ છ મહિના જેવો સમય વીતી ગયો છતાં ઉદ્ઘાટનના વાક્ય આરોગ્ય કેન્દ્ર શરૂ ન થતા હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે મામલે મનપા કમિશ્નર એ ખુલાસો કર્યો કે હજુ ઈલેક્ટ્રીક અને ફાયર નું કામ બાકી હોવાથી આરોગ્ય કેન્દ્ર કાર્યરત થઈ શક્યું નથી. ટૂંક જ સમયમાં તમામ કામગીરી પૂર્ણ કરીને લોકો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવશે તેવું રટણ કર્યું હતું.