નવસારી: નવસારી જિલ્લાના ગામોમાં આવેલા ચક્રવાત વાવાઝોડાને લઈને કલેકટરે એ પ્રાંત કચેરીથી માહિતી આપી
નવસારી જિલ્લામાં આવેલા ચિખલી તાલુકાના અમુક જે ગામો છે જેમાં ૧૫૦ થી વધુ ઘરોમાં પતરા ઉડી ગયા હતા જે બાબતે કલેકટરે એ વિગત વાર માહિતી આપી હતી અને આગળ કઈ રીતે કામગીરી હાથ ધરવામાં આવશે તેની માહિતી આપી હતી.