આજે તારીખ 18/10/2025 શનિવારના રિહર્સલ સાંજે 6 કલાકે ઝાલોદ નગરમાં આગામી ડિસેમ્બર મહિનામાં એક ભક્તિમય માહોલ સર્જાવા જઈ રહ્યો છે. તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (પૂજ્ય ભાઈશ્રી)ના શ્રીમુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કથાનું આયોજન અંકુરભાઈ દિલીપભાઈ પટેલ દ્વારા તેમના પિતા સ્વર્ગસ્થ દિલીપભાઈ શિવાભાઈ પટેલના સ્મરણાર્થે પ્રભુતા પાર્ટી પ્લોટની પાછળ,નારાયણ સ્કૂલ પાસે કરવામાં આવનાર છે.