રાજકોટ પૂર્વ: આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોની વહારે નથી આવી રહી પણ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે : ડો.ભરત બોઘરા
આજે સુરેન્દ્રનગરના સાયલા ખાતે ખેડૂત સંમેલન આમ આદમી પાર્ટી દ્વારા યોજવા જઈ રહ્યો છે જેને લઇ રાજકોટ ખાતે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરા દ્રારા આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોની વહારે નથી આવી રહી પણ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે : ડો.ભરત બોઘરા