મહુવા ખાતે ૩૦ દિવસીય મેદસ્વીતા શિબિર યોજાશે વધુ માહિતી માટે જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રી વિશાલભાઈ ડાભીનો સંપર્ક કરવો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે શરૂ કરાયેલા મેદસ્વિતા શિબિર રાઉન્ડ-1 અને રાઉન્ડ-2 પછી રાઉન્ડ-3 તા.૨૦/૦૧/૨૦૨૬ના રોજ યોજાશે. આ કેમ્પ તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી સતત ૩૦ દિવસ