કેશોદ પોલીસ માં ફરિયાદી નરેન્દ્ર પાલાએ અજાણ્યા પુરુષ અને મહિલા વિરુદ્ધ એવા મતલબ ની ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ફરિયાદીની દુકાને આવેલ ભેળસેળ વાળું સોનું હોય તે હાર મૂકીને તેની અવેજીમાં બે દિવસમાં લઈ જશું અને સોનાના બે હાર અને રોકડ રૂપિયા 22,000 આપી જશું તેવો વિશ્વાસ આપીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે