જૂનાગઢ: શહેરમાં થશે ઈદ એ મિલાદ ની ઉજવણી, જુલુસ માટે ઇંતેજામિયા કમિટી દ્વારા લેવાયો નિર્ણય, ડીજે તેમજ વાહનો પર પ્રતિબંધ
Junagadh City, Junagadh | Sep 4, 2025
પયગંબર એ ઇસ્લામ હઝરત મોહમ્મદ (સ.અ.વ) ની 15૦૦મી જન્મ જયંતી એટલે ઈદ મિલાદ ના તહેવાર તરીકે મુસ્લિમ બિરાદરો ઉજવણી કરતા હોય...