ધારાસભ્ય કુંવરજી હળપતિ એ જણાવ્યું હતું કે સુરત જિલ્લાના મહામંત્રી તરીકે નિમણૂંક પામવા બદલ મારા મિત્ર શ્રી જગદીશભાઈ પારેખ ને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. આ નિમણૂંક આપની અવિરત મહેનત, સંઘર્ષ અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ પ્રતિબિંબ છે.આ ગૌરવસભર ક્ષણને ઉજવવા માટે આજ રોજ માંડવી સુપડી ખાતે પક્ષના કાર્યકરો સાથે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો.વિશ્વાસ છે કે આપના નેતૃત્વ હેઠળ સુરત જિલ્લામાં પક્ષ વધુ મજબૂત બનશે