આજે શનિવારે ઈકોમર્સ ડિલિવરી ઓફીસમાંથી પાર્સલની ચોરી ઘટના ઘટી હતી.જેમાં 18.87 લાખના 549 પાર્સલની ચોરી થઈ હતી . જેમાં ડિલિવરી માટે આવેલા પાર્સલની ચોરી અંગે ફરીયાદ નોધાઈ હતી.આનંદનગરના કલા રેસીડેન્સીની ઓફિસથી પાર્સલની ચોરી.ડિલિવરી બોયે ચોરી કરી હોવાની આશંકાના આધારે નોધાઈ ફરિયાદ.આનંદ નગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.