આજે તારીખ 20/10/2025 સોમવારના રોજ સાંજે 6.30 કલાકે આપેલ માહિતી અનુસાર જીવન ની આખરી યાત્રા એટલે સમશાન યાત્રા કહેવામાં આજે ગુજરાતના તમામ ગામડાઓમાં લગભગ સરકાર દ્વારા સ્મશાન ગૃહ પાછળ લાખો રૂપિયા ખર્ચી ને સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યા છે અને સ્મશાન સુધી પહોંચવા માટે રોડ પણ બનાવવામાં આવ્યા છે ત્યારે નાનીબાંડીબાર અને મોટીબાંડીબાર ગામનું સંયુક્ત સમસાન ઘર નાનીબાંડીબાર ગામમાં આવેલું છે ત્યાં બંને ગામના લોકો સમસાન વિધિ નાની બાંડીબાર કરે છે પરંતુ ચોમાસાના પૂર