મકરસંક્રાંતિએ દાનનો મહિમા શાસ્ત્રાનુસાર, તરે ત્વયને विप्रे, वस्त्र दान महाफलम। तिल पूर्ण मनडवाह, दंत्वा રોને પ્રમુયાતે અર્થાત્, ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ, મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે. સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવું. તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્તદાન કરવું. આપણી સંસ્કૃતિમાં બહેન-દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ પ્રથાને આનુષંગિક જ છે. આ પવિત્ર દિને ગાયોન