ગોધરા: દેવીપૂજક સમાજ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રાધા-કૃષ્ણજીની પ્રતિમાઓની સ્થાપના, નોમના દિવસે શોભાયાત્રા સાથે વિસર્જન કરાયું
Godhra, Panch Mahals | Aug 17, 2025
ગોધરા શહેરમાં દેવીપૂજક સમાજ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રાધા-કૃષ્ણજીની પ્રતિમાઓની સ્થાપના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી....