ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના 100 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અટલ બિહારી બાજપાઈ ના વિચારો કે તેમના કરેલા કાર્યો દેશ માટેનો તેમનો સાહસ તેમજ દેશ માટે કરેલ પોખરણ પરીક્ષણ તેમજ પ્રધાનમંત્રી સાથે તેઓ એક કવિ પણ હતા ત્યારે કવિતાઓ તેમજ તેમને કરેલ કાર્યનું એક સુંદર પ્રદર્શન આજરોજ મૂકવામાં આવ્યું જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા કેબિનેટ મંત્રી અરજનભાઈ મોઢવાડિયા ની ઉપસ્થિતિમાં પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.