બુધવારના 3:30 કલાકે પ્રેસનો દ્વારા આપેલી વિગત મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આગામી 27 થી 29 નવેમ્બર સુધી યોજાશે.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યમંત્રી મંડળના સભ્યો અને 242 ઉચ્ચ અધિકારીઓ સહભાગી થશે,તેમજ શિબિરના સમાપન સમારોહમાં કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવશે..