ચોટીલા ૩૦/૦૧/૨૦૨૬ ના રોજ નાયબ કલેકટર એચ.ટી.મકવાણા નાઓએ ચોટીલા તાલુકાના સુરૈઇ તથા મુળી તાલુકાના વિરપર ગામની મુલાકાત લઇ તલાટી ક્રમ મંત્રીની દફતર તપાસણી કરી એપેન્ડીક્ષ-એ ફોર્મ ભરવામાં આવેલ તેમજ ત્યાંના લોકોના પ્રશ્નોને સાંભળી તે પ્રશ્નો ૫રત્વે સંબંઘિત અઘિકારીઓ / કર્મચારીઓને તપાસ કરી રીપોર્ટ કરવા સુચના આ૫વામાં આવી. ગામની દફતર તપાસણી દરમ્યાન મુખ્યત્વે નીચે મુજબના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી. ૧.ગામ નમુના નંબર ૧ : ખેતીવારી પત્રક ૨.ગામ નમુના ની માહિતી