જૂનાગઢ: અને પોરબંદર તાલુકાના બહેનોએ પ્રાચીન સંસ્કૃતિને ટકાવવા શરૂ કર્યું રાહડા ગ્રુપ
સૌરાષ્ટ્રમાં પહેલાના સમયમાં નવરાત્રી અને હોળી જેવા તહેવારોમાં બહેનો દ્વારા ભાતીગળ રાહડા રમવામાં આવતા પરંતુ અત્યારના સમયમાં આ રાહડા લુપ્ત થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ રાહડાને જીવંત રાખવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે જૂનાગઢ અને પોરબંદર તાલુકા બહેનો દ્વારા મેરાણી રાહડા ગૃપ બનાવવામાં આવ્યું છે. જેની માહિતી આપતા ભાવનાબેન ઓડેદરા જણાવે છે કે,