મહુવા તાલુકાના મહાન વીરપુત્ર કિશનસિંહ શીવુભા ગોહિલ (આર્મી સપ્લાય કોર) 4 ડિસેમ્બર 2025, ગુરુવારે શહીદ થયા હતા.તેમના શહીદ થવાની ખબર સાથે સમગ્ર મહુવા અને ભાવનગર જિલ્લામાં શોકની છાયા સાથે ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર આ વીર જવાનને સમગ્ર દેશ નમન કરી રહ્યો છે. શહીદ સન્માન યાત્રા - 7 ડિસેમ્બર 2025 (રવિવાર), સમય : બપો