પાલીતાણા ખાતે રહેતા નયનભાઈ પોતાનું મોટરસાયકલ લઈને રાત્રિના 11:00 વાગ્યાના અરસાની આસપાસ તેઓ મોટા સુરકા ખાતે પહોંચ્યા ત્યારે અચાનક પાછળથી આવેલ ફોરવીલ અને તેમાં બેઠેલ એક વ્યક્તિ દ્વારા નયનભાઈના માથાના ભાગ ઉપર બોથળ પદાર્થ માર્યો અને કહેવામાં આવ્યું કે આ વખતે બચી ગયો ત્યારે નયનભાઈ દ્વારા આ ગાડીનો નંબર લઈ લીધેલ હોય જે ગાડી ચાલક નો નંબર છે૮૭૮૬ જેના વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે