નાંદોદ: પૂર્વ વનમંત્રી મોતિસિંહ વસાવાના ગામના આગેવાનો AAPમાં જોડાયા સાંસદ મનસુખભાઈએ રાજપીપલા થી કહ્યું- ગુમરાહ કરવાની વાત
સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું કે આ લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે સાંસદે વધુમાં જણાવ્યું કે ગામના સરપંચ જ બીજેપીના છે હા તો હારેલા ચૂંટણીમાં ઉભેલા લોકો જ આમ આદમી પાર્ટીમાં જોડાયો છે ડેડીયાપાડા માંથી આમ આદમી પાર્ટીનો ગઢ તોડ્યો છે