લીમખેડા: નવોદયની પ્રવેશ પરીક્ષા તારીખ ૧૩/૧૨/૨૦૨૫ ના રોજ જિલ્લાના દેવગઢબારિયા, ધાનપુર, ગરબાડા, લીમખેડા, સિંગવડ તાલુકાનાં 14તાલુકામ
આચાર્યશ્રી, જવાહર નવોદય વિદ્યાલય, લિમખેડા, દાહોદ-૨ ના જણાવ્યા મુજબ ધોરણ 6 માં શૈક્ષણિક સત્ર 2026-27 માં પ્રવેશ મેળવવા માટે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા,ધાનપુર, ગરબાડા, લીમખેડા, સિંગવડ તાલુકામાંથી જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી પત્રક ભરેલ છે, તે વિધ્યાર્થીઓએ તેમના પ્રવેશ પત્રો (Admit Card) નવોદય વિધ્યાલય સમિતિની વેબ સાઇટ navodaya.gov.in તથા https://cbseitms.rcil.gov.in/nvs/Admit Card પરથી ડાઉનલોડ કરવાના રહેશે. પ્રવેશ પત્રો ડાઉનલોડ કરવાની શરૂઆત થઈ ગયે