1000 વર્ષોની સંઘર્ષ ગાથા અને અતૂટ આસ્થાના વિજયને ઉજવવા માટે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વની જોર શોર થી ભવ્ય ઉજવણી ને લઈ જુનાગઢ ભવનાથના ઇન્દ્રભારતી બાપુ મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે.
જૂનાગઢ: સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ની ઉજવણીને લઈ ભવનાથના ઇન્દ્રભારતીબાપુએ આપી પ્રતિક્રિયા - Junagadh City News