જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા ભાઇ ચારો બની રહે તે માટે જામનગર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી વાત કરવામાં આવે તો તહેવારોને અનુલક્ષીને જામનગર સીટી એ ડિવિઝન પોલીસ ખાતે જયવીર સિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ત્યારે હિન્દુ મુસ્લિમ સમાજના અનેક આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાઈચારો બની રહે તે માટે જામનગર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી