દાંતા: જય ભોલે ગ્રુપે શારદાપીઠ કાશ્મીરની યાત્રા માટે અંબાજી મા જગદંબાના આશીર્વાદ લઇ પ્રયાણ કર્યું, વહીવટદારે શુભેરછા પાઠવી
Danta, Banas Kantha | Aug 12, 2025
જય ભોલે ગ્રુપ દ્વારા કાશ્મીરના શારદાપીઠ ખાતે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં તેઓ માટીનું શ્રી યંત્ર અને અખંડ...