તળાજા: તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી
" મગફળીની આવક ન લેવા બાબત " આથી ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓ, વેપારીભાઈઓ તથા વાહન માલીકોને જાણ કરવામાં આવે છે કે મગફળીની આવક વધુ પડતી હોવાથી તેમજ તા.૧૭-૧૦-૨૫ થી રજાઓ હોવાથી આજે તા.૧૫-૧૦-૨૫ ને બુધવાર સમયઃ બપોરના 3:00 કલાકથી મગફળીની આવક બંધ કરવામાં આવશે. હવે પછી તા.૨૬-૧૦-૨૦૨૫ ને રવિવારના રોજ સાંજના પ:00 કલાકથી મગફળી ની નવી આવક લેવામાં આ