મુળી: muli પંથકમાં વરસાદી માવઠાને લીધે પાક નુકસાનીનું વળતર આપવા માંગ
muli પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદને લીધે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને મોટું નુકશાન થતા ખેડૂત આગેવાન ગણપતભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકાર પાસે પાક નુકશાનું સર્વે કરી વળતર આપવા માંગ કરી છે.