દાહોદમાં જનમજયંતિ અને પાટોત્સવનું આયોજન શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે તેમાં ઉપસ્થિત રહેવા અને ભગવાનના આશીર્વાદ શોભાયાત્રામાં હાજરી મહાપ્રસાદજી મહારાજ આપવા જિલ્લાના તમામ ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી કરીને લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ શકે