દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અંતરિયાળ ગામ એવા ચેનપુર ગામના પ્રગતિશીલ ખેડુતશ્રી પર્વતભાઇ પટેલે વર્ષ ૨૦૧૬ માં આત્મા પ્રોજેકટમાં જોડાયા બાદ વિવિધ સ્થળે તાલીમ લીધી હતી. જેમ કે, દિલ્હી, ત્રિ-મંદિ ર-અડાલજ, સુરત, સૌરાષ્ટ્ર તેમજ હરીયાણા ખાતે આવેલ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતશ્રીના પ્રાકૃતિક ફાર્મ પર પણ ત