નવસારી: નવસારી જિલ્લામાં જે ખેડૂતોને નુકસાન થયું હતું જેમને 38.30 કરોડ રૂપિયા નું મૂલ્ય આંકવામાં આવ્યું છે
સરકાર દ્વારા ખેડૂતોનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું જેને લઇને ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે તેને નવસારી જિલ્લામાં 25,000 થી વધુ ખેડૂતોની જેમ નુકસાન થયું છે તેમાં 38.30 કરોડ રૂપિયાનું મૂલ્ય આંકવામાં આવ્યું છે