માંડવી તાલુકા પંચાયત ખાતે યોજાયેલ સામાન્ય સભામાં તાલુકા વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ તાલુકાના વિવિધ ગામોની ગૌચર જમીનનો જે કોંગ્રેસ સરકાર સમયે ફાળવવામાં આવી છે તેમાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પરમિશન વગર કોઈપણ કામગીરી ન કરી શકાય તેવા ઠરાવને બહાલી આપવા અંગે વિગતો આપી હતી