ચોટીલા ના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક બંધ મકાન માં તસ્કરો ચોરી કરી નાશી છૂટ્યા હતા 11-5-2-02025 ના રોજ 2= જોડો સાંકળા 2 = ચીપવામા પાટલાદ સૌમ વાળુ પેન્ડલ સહિત કુલ 2.50 લાખ ની કિંમત ની વાતુ ની ચોરી કરી નાશી છૂટ્યા છે આ અંગે પોલીસ ને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે