જૂનાગઢમાં આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આયોજનની પૂર્વ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. આજ રોજ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયા એ શિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ માટે હોટેલ અને ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓના સંચાલકો સાથે બેઠક યોજી હતી. કલેકટરશ્રીએ જણાવ્યું હતું.