માંડવી તાલુકા ના ડોણ ગામે રફીકભાઈ અલીમામદ ના ખેતર પાણી પુરવઠાની બેદરકારીના લીધે ધોવાણ થઈ રહ્યું છે છેલ્લા નવ વર્ષથી આ ખેતર ખેડવા લાયક રહ્યું નથી અનેકો રજૂઆત કરાયા છતાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈપણ પગલાં ન લેવાતા આ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર ના આક્ષેપો રફિકભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા.