ગુરુવાર, તા. 27/11/2025 11.30 વાગ્યાની આસપાસ સાણંદ તાલુકાના ઇયાવા ગામના પેટાપુરા વીરપુરા ખાતે પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બોસ ઈન્ડિયા ફાઉન્ડેશન અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ સંમેલન યોજાયું હતું....
સાણંદ: સાણંદના વીરપુરામાં પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું, 15 ગામના ખેડૂતો જોડાયા - Sanand News