સુરત આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે શનિવારના રોજ કતારગામ ખાતે આવેલા પાલિકાના નવનિર્ભિત ભારત રત્ન અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના 342.81 કરોડના વિવિધ પ્રકલ્પો નું ખાતમુરત અને લોકાર્પણ તેઓના હસ્તે કરાયું હતું.ગોટાલાવાડી ખાતે રી ડેવલપમેન્ટ અંતર્ગત પીપીપી ધોરણે તૈયાર થયેલા 1304 જતા મકાનોનો કોમ્પ્યુટરરાઈઝ ડ્રો કરી લાભાર્થીઓને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.