Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

વંથળી: માણાવદરના પાદરડી ગામે લોકો જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર બન્યા,પુલ બનાવવાની માંગ,વિસ્તારના ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા

Vanthali, Junagadh | Sep 16, 2025
માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓજત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલાં તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદ લેવી પડે છે. બાળકોની અભ્યાસ કરવા જવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ખેતી કરવા ખેડૂતોની ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે.સમગ્ર મામલે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રતિક્રિયા આપી છે.

MORE NEWS