Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

નવસારી: નવસારી જિલ્લામાં ખાતરની અછતની સમસ્યા અંગે નાયબ ખેતી વિસ્તરણ અધિકારી પી.આર કથીરિયાનું નિવેદન #jansamasya

Navsari, Navsari | Jul 31, 2025
જિલ્લામાં ખાતરની અછતને પગલે નાયબ ખેતી વિસ્તરણ અધિકારી પી.આર કથીરિયા જણાવે છે કે, ખેડૂતોને ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટમાં ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે પરંતુ સપ્લાય લિમિટેડ હોવાના કારણે હાલમાં ટેમ્પરરી અછત ની પરિસ્થિતિ હોય એવું જણાઈ રહ્યું છે પરંતુ એના માટે ખાતર કંપનીઓ સાથે સતત પરામર્શ કરીએ છીએ ખેડૂતોને સમયસર અને પૂરતો જથ્થો મળી રહે તે માટે ખાસ મોનિટરિંગ કરવામાં આવે છે.