ગુજરાતમાં અગ્નિવીર સાથે અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: ટ્રેનિંગમાં સામાન્ય ઇજા થતા વાઘુજી ઠાકોરને અનફિટ જાહેર કરાયો, કોંગ્રેસે સરકારી કે અર્ધ-સરકારી નોકરી આપવા માગ કરી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના વાઘુજી ઠાકોર નામના યુવકની અગ્નિવીર તરીકે પસંદગી થઈ હતી. અગ્નિવીરની તાલીમ દરમિયાન વાઘોજી ઠાકોરને પગમાં સામાન્ય ઇજા પહોંચી હતી....