મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આ પર્વમાં આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. કર દાહોદ ખાતે ઉભા કરાયેલા કરણા અભિયાન સેન્ટર ખાતે અબોલ જીવોની સારવાર માટેના ખાસ મેડિકલકેમ્પ કરુણા અભિયાન હેઠળ કાર્યરત કરાયા હતા તારીખ 10 થી 14 તારીખ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી આજરોજ 700 વાગ્યાના સુમારે જે માહિતી આપવામાં આવી હતી જેમાં અત્યાર સુધી 47 જેટલા પક્