ગોધરા: કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીમાં 4 લોકો ડૂબતા એકનું મોત,ગોધરા સિવિલ હોસ્પિટલથી ગામના સ્થાનિક આગેવાને માહિતી આપી
Godhra, Panch Mahals | Sep 2, 2025
કાલોલ માં ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીમાં ચાર લોકો ડૂબ્યા, એક વ્યક્તિ નું ડૂબી જતા મોત અન્ય ત્રણ ને સામે કાઠે હાજર...