આજે તારીખ 06/12/2025 શનિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં ભારતીય જનતા પાર્ટી ઝાલોદ નગર દ્વારા નગર પાલિકા હોલ ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ. ઝાલોદ નગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે ભારતીય જનતા પક્ષ દ્વારા નગર પાલિકા હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશ અને જિલ્લા સ્તરના આગેવાનોની વિશેષ હાજરી રહી હતી.